દસાડા તાલુકાના દસાડા-શંખેશ્વર રોડ પર સુરેન્દ્રનગર થી શંખેશ્વર રોડ પર જઈ રહેલા બે લોકોની ગાડી તે રોડ પર આવેલા 1008 જૈન મંદિર પાસે શંખેશ્વર તરફથી પુર ઝડપે આવતી કાર સામે અથડાઈ અકસ્માત બાદ પાછળથી આવી રહેલ બે ગાડીઓ આ અથડાતા કુલ ચાર જેટલી ગાડીઓ દસાડા-શંખેશ્વર રોડ પર અથડાવાની ઘટના બની હતી જેમાં કોઈને ઇજા નહોતી થઈ પરંતુ ગાડીઓનો ફુરચો બોલી જાવા પામ્યો હતો આ બાબતે પાટણ-સમીના ગોચનાદ ગામના એક વ્યક્તિ વિરૃદ્ધ અકસ્માતનો ગુન્હો દસાડા પોલીસ મથકે નોંધાયો.