તળાજા: તળાજા નજીક ભાવનગર-સોમનાથ હાઈવે પર ગાયને અજાણ્યા વાહનની ટક્કર, ગૌરક્ષકો દોડી આવ્યા
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ઉપર ગાય સાથે અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ રાત્રિના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે ગાયને ટક્કર મારી ફરાર થઈ જતા ગાયનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ મહિપાલસિંહ સીતારામ ઢાબા તરફથી તાત્કાલિક ગૌસેવામાં કાર્યરત સંગઠનોને માહિતી આપવામાં આવી હતી. માહિતી મળતાં જ તળાજાના “એકતા એ જ લક્ષ” સંગઠન તેમજ ભગવા આર્મીના કાર્યકરો તાત્કાલ