આણંદથી વિદ્યાનગર જવાના માર્ગ ઉપર ઉપર સ્માર્ટ બજાર નજીક આવેલ વૃંદાવન ગ્રાઉન્ડમાં યોજાયેલા "જલપરી મેળા" નો આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે રીબીન કાપીને પ્રારંભ કરવામાં આવ્યો છે.
આણંદ શહેર: આણંદ-વિદ્યાનગર રોડ ઉપર વૃંદાવન ગ્રાઉન્ડમાં "જલપરી મેળા"નો ધારાસભ્યના હસ્તે રીબીન કાપી પ્રારંભ કરાયો - Anand City News