હિંમતનગર: હાથમતીનદી પર મહેતાપુરા કોઝવે અવરજવર માટે કરાયો બંધ:પાણીનો પ્રવાહ વધવાની શક્યતાને ધ્યાને લઈ સાવચેતીના ભાગરૂપે કરાયો બંધ
Himatnagar, Sabar Kantha | Aug 24, 2025
સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈ હાથમાંથી જળાશય માં નોંધપાત્ર પાણીની આવક નોંધાય છે જેને લઇને હાથમતી નદી...