Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
सम्मान
Crimenews

ઉમરાળા: તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 26/11/2025ના રોજ સેવાસદન ખાતે યોજાશે

Umrala, Bhavnagar | Nov 2, 2025
મામલતદાર કચેરી દ્વારા મળતી માહિતી મુજબ ઉમરાળા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ 26/11/2025 ના રોજ ઉમરાળા તાલુકા સેવા સદન ખાતે યોજાશે , અરજદારે તારીખ 10/11/2025 સુધીમાં મામલતદાર કચેરી ખાતે જે તે કચેરીમાં કરેલ અરજી સાથે આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે , તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય. તે પ્રમાણે અરજી કરવાની રહેશે , કોર્ટ કેસ શરૂ હોય તેવી અરજી સ્વીકારવામાં આવશે નહિ તેવું મામલતદારની યાદીમાં જણાવ્યું હતું.