સુરેન્દ્રનગર વોર્ડ નંબર 4 માં પાણીની ટાંકી વાળો રોડ તંત્ર દ્વારા થોડા સમય પહેલા જ નવો બનાવ્યા બાદ હાલ તંત્ર દ્વારા પાણીની લાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવતા જાગૃત નાગરિક કૃણાલભાઈ શાહ દ્વારા આ અંગે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.