અમરેલી જિલ્લા ના દૂધાળા ખાતે ફરી સરોવરના કરાયા લોકાર્પણ.એકના એક સરોવરના થયા અનેક વાર લોકાર્પણ.પ્રધાનમંત્રી મોદીથી લઈને મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ સરોવરના કરી ચૂક્યા છે ઉદ્ઘાટન પદ્મશ્રી સવજી ધોળકિયા નિર્મિત સરોવરોના અનેક લોકાર્પણ બાદ વધુ એકવાર કર્યું 2 સરોવરનું લોકાર્પણ.સરોવરના ખૂણાઓ બદલાવીને સવજી ધોળકિયા કરાવે છે લોકાર્પણ.રાજ્યના DGP વિકાસ સહાયના વરદહસ્તે કરાયું વધુ એક સરોવરના ખૂણાનું લોકાપણ...