નડિયાદ સ્વામિનારાયણ મંદિર, યોગીફાર્મ ખાતે વિકાસ સપ્તાહ સમાપન કાર્યક્રમ યોજાયો. *વિકાસ સપ્તાહ સમાપન કાર્યક્રમ અંતર્ગત નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૬.૧૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.મદની સખી મંડળની બહેનોને રૂ. ૩ લાખનો ચેક યોજનાકીય સહાય પેટે અર્પણ.રૂ. ૧૧૬.૩૯ લાખના ખર્ચે મુખ્યાર પાર્ક થી મહેશ્વરી વાડી સુધી આર.સી.સી. રોડ બનશે.નડિયાદ નગરજનોને સ્વચ્છતાના આગ્રહી બનવા અનુરોધ કરતા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ.