Public App Logo
Profile Picture

સત્ય બોલ ન્યૂઝ

@kansaradhruti1
12019Followers
2Following
કપડવંજ: પરસ્ત્રીના પ્રેમમાં પત્નીની હત્યા બાબતે કપડવંજ ડી વાય એસ પી વી વી એન સોલંકી એ આપી માહિતી...
નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં દૈનિક ધોરણે ૧૨૦થી ૧૨૫ ટન જેટલો કચરો એકત્ર કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવી.
કપડવંજ: કપડવંજ-ડાકોર હાઈવે પર સર્જાયો ગંભીર અકસ્માત...
મહુધા: મહુધામાં મુસ્લિમ મિત્રની બીમારી દૂર થતાં હિન્દુ યુવકે પદયાત્રા કરી રામદેવપીરને ઘોડો ચઢાવવાની માનતા પુરી કરી..
કઠલાલ: પતિને પત્નીની હત્યાના ગુનામાં દબોચી લેતી કઠલાલ પોલીસ...
નડિયાદ: નડિયાદમાં ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના અને રજીસ્ટ્રેશન કરવાનારૂ. 82,400ની છેતરપિંડી કરનાર રીઢો આરોપીને ઝડપ્યો...
નડિયાદ: નડિયાદમાં 7.5 કરોડના ખર્ચે કેનાલ-પુલનું નવીનીકરણ શરૂ..
નડિયાદ: *નડિયાદમાં દબાણ કેસની અદાવતમાં પાડોશીઓનો હુમલો..
કપડવંજ: કપડવંજ-ડાકોર હાઈવે પર સોરણા પાટિયા નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત: એક ટ્રક રોડ સાઈડ પલટી મારી ગઈ..
કઠલાલ: કઠલાલ પોલીસે યુવકનું અપહરણ કરી, મોબાઈલ-બાઈક લૂંટી નર્મદા કેનાલમાં ફેંકી દેનાર આરોપીની ધરપકડ કરી ગુનો ઉકેલ્યો...
નડિયાદ: ખેડા જિલ્લા આરોગ્ય અધિકારીની તપાસ “કેજરીવાલ જેવી” CDHO એ આપી માહિતી..
નડિયાદ: ખેડા LCB નિ ટીમે કઠલાલમાં રૂ. 17.26 લાખનો વિદેશી દારૂ ઝડપાયો...
નડિયાદ: નડિયાદના મરીડા ભાગોળ તરફ જવાના રસ્તા પર સ્કોર્પિયો ગાડીમાં આગ લાગવા બાબતે કોર્પોરેટરે આપી માહિતી...
નડિયાદ: નડિયાદમાં સતત ત્રીજા દિવસે આગનો બનાવ : પશ્ચિમ વિસ્તારમાં બંધ રૂમના એસીમાં આગ ભબૂકતા ફર્નિચર સહિતનો સામાન બળીને ખાખ...
નડિયાદ: ખેડા જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં થતી મિલાવટ રોકવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક કાર્યવાહી...
નડિયાદ: ખેડા સહિત સમગ્ર દેશમાં રાતોરાત મોંઘવારીનો ડામ લાગતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ..
નડિયાદ: ૧૬ મે ‘નડિયાદ ડે’: ૧૮૬૬માં નગરપાલિકાની સ્થાપનાના સ્મરણાર્થે દર વર્ષે ઉજવાતો નડિયાદનો સ્થાપના દિવસ...
નડિયાદ: મહુધા  માં રાત્રી ના સમયે રોજ બરોજ વીજ પુરવઠો બંધ રાખતા સ્થાનિકો માં આક્રોશ....
નડિયાદ: નડિયાદમાં સોશિયલ ક્લબથી મરીડા ભાગોળ તરફ જવાના રસ્તા પર પસાર થતી scorpio ગાડીને આગ લાગી...
ઠાસરા: ડાકોર રણછોડરાય મંદિરમાં 'લાગા'ના ભાવ વધારા મામલે ભારે બબાલ: ટ્રસ્ટીઓ બેકફૂટ પર!
નડિયાદ: નડીયાદ મીલરોડ પર હિટ એન્ડ રનનો કહેર એકનું મોત..
નડિયાદ: નડિયાદમાં ભીષણ આગથી ગરીબ પરિવારો બેહાલ: કોંગ્રેસ નેતા હાર્દિક ભટ્ટે અસરગ્રસ્તોની મુલાકાત લઈ સરકારી સહાયની ખાતરી આપી...
નડિયાદ: નડીયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ પાંચ કલાકના સમયગાળા દરમિયાન બીજી વાર ઘટના સ્થળે પહોંચ્યા..
નડિયાદ: નડિયાદના મલારપુરામાં લાકડાના પીઠામાં ભીષ્ણ આગ મામલે ડેપ્યુટી કમિશનર રૂદ્રેશ હુદળ એ આપી માહિતી
નડિયાદ: વડતાલધામના ઉત્સવ પ્રિય સાધુ શ્યામવલ્લભસ્વામીનો અક્ષરવાસ,, હરિભક્તોમાં ઘેરાશોકની લાગણી.