સરકારી માધ્યમિક શાળા ગુતાલના વિધાર્થીઓનું શિક્ષણમંત્રીશ્રીઓના હસ્તે સન્માન.અમદાવાદની સંસ્થા આર્ય ફાઉન્ડેશન દ્વારા રાજ્યના ચાર જિલ્લાઓમાં વિવિધ ગ્રંથ મંદિરો ખાતે સ્વામી વિવેકાનંદ ક્વિઝનું આયોજન કર્યું હતું. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ધોરણ નવના વિધાર્થીઓને રાજ્યના રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી શ્રી રિવાબા જાડેજા અને શ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે સન્માન પ્રાપ્ત થયું હતું. છ વિધાર્થીઓ હેતલ દિનેશભાઈ તળપદા, કાજલ રમેશભાઈને સન્માન પ્રાપ્ત થયું હતું.