ઠાકોર સમાજમાં ખોટા ખર્ચા બંધ કરવા અને શિક્ષણ તરફ આગળ વધારવાના પ્રયાસો કરવા અંગે ઠાકોર સમાજના આગેવાને પ્રતિક્રિયા આપી.
Palanpur City, Banas Kantha | Dec 23, 2025
ઠાકોર સમાજમાં ખોટા ખર્ચા બંધ કરીને ઠાકોર સમાજને શિક્ષણ તરફ આગળ વધારવા અને સમાજને સાચી દિશા આપવાના પ્રયાસ કરવા અંગે પાલનપુરના ઠાકોર સમાજના આગેવાન ડો.જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આજે મંગળવારે સાંજે 7:30 કલાક આપી છે.