વિરમગામ: શહેરના પરકોટા વ્યાયામ શાળા પાસે આવેલ જય શ્રી ઊગતાપોર ના મેલડીમાં મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો
વિરમગામ શહેરમાં નવચંડી યજ્ઞ યોજાયો શહેરના પરકોટા વ્યાયામ શાળા પાસે આવેલ જય શ્રી ઊગતાપોર ના મેલડી માં મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો, આ યજ્ઞમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગઈ હતું આ યજ્ઞ આજે સવારે 11 વાગ્યાની આસપાસ યોજાયો હતો, યજ્ઞમાં વિધિવત રીતે પૂજા અર્ચના બાદ યજ્ઞ કરવામાં આવ્યો હતો અને જન સુખાકારી માટે પ્રાર્થના કરવામાં