પાલીતાણા: પ્રસિદ્ધ કાલભૈરવ મંદિર ખાતે સિંદૂર થીમ અંતર્ગત મહાયજ્ઞ યોજાશે, હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે
પાલીતાણામાં દર વર્ષે કાળી ચૌદસના દિવસે કાર્યક્રમ કરવામાં આવે છે અને મહાયજ્ઞ યોજાય છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેતા ત્યારે આ વર્ષે સિંદૂર થીમ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું છે યજ્ઞ સિંદૂર થીમ અંતર્ગત યોજાશે જેમાં ભક્તોને લાભ લેવા આહવાન કરવામાં આવ્યું છે અને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે