હાલ વલસાડના જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમમાં "કોઈ સાચો મતદાર રહી ન જાય અને ખોટો મતદાર યાદીમાંથી દૂર થાય" તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ઉમરગામ: વલસાડમાં SIR અંતર્ગત 29 અને 30 નવેમ્બરે મામલતદાર કચેરી ખાતેએ કેમ્પ - Umbergaon News