ખંભાળિયા: ભાણવડ પંથકમાં આવતાં ભૂકંપના આંચકાઓ વિશે જિલ્લા કલેક્ટરનું નિવેદન; નાગરિકોને ભયભીત ન થવા કરી અપીલ.
Khambhalia, Devbhoomi Dwarka | Sep 13, 2025
છેલ્લા કેટલાક દિવસોથી ભાણવડમાં ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. ત્યારે આ અંગે જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના સાહેબે...