પાલનપુર જિલ્લા પંચાયત કચેરી જર્જરીત બનતા કામ અર્થે આવેલા અરજદારે ચિંતા વ્યક્ત કરીને આજે સાંજે નિવદેન આપ્યું હતું જે ગુરુવારે રાત્રે નવ કલાકે સામે આવ્યું છે. તેમને કહ્યું કે અહીં આવતા અરજદારો અને કામ કરતા કર્મચારીઓ સાથે કોઈ ઘટના ન ઘટે તે માટે વહેલી તકે કચેરી નવીન બનવી જોઈએ.