વેરાવળ શહેર: વેરાવળની નામાંકિત ગોકુલધામસોસાયટીમા ભુંદડાનો ત્રાસ દરરોજ સોસાયટીમા કરે છે નુકશાન સ્થાનીકે આપી પ્રતીક્રીયા#Jansamasya
Veraval City, Gir Somnath | Jul 5, 2025
ગીરસોમનાથ જીલ્લાના વડામથક વેરાવળમા 60 ફૂટ રોડ પર આવેલ નામાંકિત ગોકુલધામ સોસાયટી જે વોર્ડ નંબર 7 મા આવેલ છે અહી ઘણા દિવસોથી સવારના સમયમા અસંખ્ય ભુંદડાઓ આવે છે અને સોસાયટીમા વૃક્ષ અને છોડ ને ખોદીને નુકશાન પહોંચાડે છે પાલીકા દ્રારા આનુ નિરાકરણ લાવે તેવી સ્થાનીકોની માંગ 10 કલાકે આપી પ્રતીક્રીયા .