દાંતીવાડા: જિલ્લા કોંગ્રેસે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પર સંકલ્પ યાત્રા નીકાળી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પ્રતિક્રિયા આપી
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં પાલનપુર શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પર સંકલ્પ યાત્રા કાઢવામાં આવી હતી આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. આ અંગેની જાણકારી આજે શુક્રવારે રાતે 10:00 કલાકે મળી છે.