બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ સ્તર વધુ મજબૂત બને તે માટે બનાસકાંઠા જિલ્લામાં વધુ એકવાર ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે જેમાં 1045 જ્ઞાન સહાયકો અને 258 જેટલા કાયમી શિક્ષકોની નિમણૂક કરાઈ હોવાની જાણકારી આજે શનિવારે રાત્રે 9:00 કલાકે આપવામાં આવી છે.
દાંતીવાડા: જિલ્લામાં 1045 જ્ઞાન સહાયકો અને 258 કાયમી શિક્ષકોની નિમણૂક કરાઈ - Dantiwada News