માંગરોળ: માંગરોળ ના રહીજ ખાતે સમસ્ત આહીર સમાજવાડી "કૃષ્ણધામ રજ"માં નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું
સમસ્ત આહીર સમાજવાડી *"કૃષ્ણધામ રજ"* નવરાત્રી મહોત્સવમાં આજે પ્રથમ નોરતે માં જગદંબાની આરતી બાજુના લોએજ ગામથી સ્વામીમંદિરના સ્વામી શ્રી મુક્તસ્વરૂપ સ્વામીશ્રી સહિતના સંતો ,વડીલો યુવાનો મોટી સંખ્યામાં બહેનોએ આરતીનો લાવો લીધો