ગાંધીધામમાં વિવિધ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં આજરોજ ગાંધીધામ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભારતીય નવયુવા સંસ્થા, સનાતન શ્રીરામ સંગઠન અને કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજ દ્વારા રજૂઆત કરાઈ હતી.