Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
सम्मान
Crimenews

જામનગર શહેર: હરીદ્વારની પાવન ભૂમિ-તિર્થથી આવી રહેલ દિવ્ય જયોત કળશ યાત્રા પૂર્વ મંત્રીના નિવાસસ્થાને પહોચી

જામનગર શહેરમાં ગાયત્રી શકિતપીઠ દ્વારા તા.૧ને શનિવારના શાંતિકૂંજ હરીદ્વારની પાવન ભૂમિ-તિર્થથી આવી રહેલ દિવ્ય જયોત કળશ યાત્રા પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા ( હકુભા)ના નિવાસસ્થાને પહોચી હતી. જ્યા ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્રારા જ્યોતિ કળશ રથયાત્રાનું પૂજન-અર્ચન, આરતી કરી હતી. મા ગાયત્રીના આશીર્વાદ મેળવ્યા હતા.