Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
स्कूल

રાધનપુર: રાધનપુરના અગીચાણા ગામે ખેડૂત સાથે છેતરપિંડી કરી ત્રણ લાખની લોન લઈ લેતા નોંધાઈ પોલીસ ફરિયાદ.

Radhanpur, Patan | Sep 27, 2025
તાલુકાના અગીચાણા ગામે એક ખેડૂત સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ખેતર માલિક શંકરભાઈ ડુંગરભાઈ આયરની જાણ બહાર, અગીચાણા સેવા સહકારી મંડળીના મંત્રી અને બનાસ બેન્ક પેદાશપુરા શાખાના મેનેજરે મળીને ત્રણ લાખ રૂપિયાની લોન લીધી હોવાનો આરોપ છે. આ છેતરપિંડી સતત ત્રણ વર્ષ સુધી ખોટી લેવડદેવડ દ્વારા કરવામાં આવી હતી.શંકરભાઈ આયરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની જમીન સર્વે નં. 47 પર,મંડળીના મંત્રી જહાભાઈ રબારી અને તત્કાલીન બેન્ક મેનેજર દશરથજી ઠાકોરે લોન લીધી હતી.