Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata

રાધનપુર: રાધનપુરના અગીચાણા ગામે ખેડૂત સાથે છેતરપિંડી કરી ત્રણ લાખની લોન લઈ લેતા નોંધાઈ પોલીસ ફરિયાદ.

Radhanpur, Patan | Sep 27, 2025
તાલુકાના અગીચાણા ગામે એક ખેડૂત સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ખેતર માલિક શંકરભાઈ ડુંગરભાઈ આયરની જાણ બહાર, અગીચાણા સેવા સહકારી મંડળીના મંત્રી અને બનાસ બેન્ક પેદાશપુરા શાખાના મેનેજરે મળીને ત્રણ લાખ રૂપિયાની લોન લીધી હોવાનો આરોપ છે. આ છેતરપિંડી સતત ત્રણ વર્ષ સુધી ખોટી લેવડદેવડ દ્વારા કરવામાં આવી હતી.શંકરભાઈ આયરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની જમીન સર્વે નં. 47 પર,મંડળીના મંત્રી જહાભાઈ રબારી અને તત્કાલીન બેન્ક મેનેજર દશરથજી ઠાકોરે લોન લીધી હતી.
રાધનપુર: રાધનપુરના અગીચાણા ગામે ખેડૂત સાથે છેતરપિંડી કરી ત્રણ લાખની લોન લઈ લેતા નોંધાઈ પોલીસ ફરિયાદ. - Radhanpur News