ભાદરવી પૂનમનો મેળો સુખરૂપ સંપન્ન 40,41,306 મારી ભક્તોએ કર્યા દર્શન, 23,20,802 પ્રસાદ પેકેટનુ વિતરણ
Palanpur City, Banas Kantha | Sep 7, 2025
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સાત દિવસમાં 40 લાખ 41 હજાર 306 જેટલા ભક્તોએ દર્શન કર્યા હતા જોકે 23 લાખ 20 હજાર 802 જેટલા...