હિંમતનગર: જિલ્લામાં શ્રીમંત હોવા છતાં મફતમાં અનાજ લેનારા 2979 લોકોને પુરવઠા વિભાગે નોટિસ ફટકારી
Himatnagar, Sabar Kantha | Aug 9, 2025
સાબરકાંઠા જિલ્લામાં ગરીબોની સાથે પૈસાદાર લોકો પણ સસ્તા અનાજની દુકાનમાંથી મફતમાં રેશનીંગનો જથ્થો લઈ રહ્યા છે ત્યારે...