Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

મહેમદાવાદ: દેસાઈપોળમાં પાણીની પાઇપલાઈન નાખતા ઉખાડેલ પથ્થરો જેવી સમસ્યાઓથી હેરાન સ્થાનિકોની સમસ્યાને વાચા આપતાં નિવારણ #Jansamasya

Mehmedabad, Kheda | Jul 31, 2025
મહે. દેસાઈપોળ વિસ્તારમાં તંત્ર દ્વારા પાણીની પાઈપલાઈનનાખવાની કામગીરીને લઈને ખોદકામ તૅમજ પથ્થરો ઉખાડી કાઢવામાં આવ્યા હતા. વરસાદને લઈને મોટા મોટા ખાડાઓ, ભૂવાઓ પડી જતાં ભારે હાલાકી થતી હતી. જેને લઈને સ્થાનિકો દ્વારા મીડિયાના માધ્યમથી રજુઆત કરાતા તૅમજ સમસ્યાઓને સમાચારના માધ્યમથી વાંચા અપાતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ. ત્યારે ખાડાઓ, ભૂવાઓ પુરી પથ્થરો બેસાડવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોએ કાઉન્સિલરો, તંત્ર તૅમજ મીડિયાનો માન્યો હતો.