રાજ્યમાં કેટલીક જગ્યાએ ખેડૂતોને પૂરતું ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે,ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકીનો ખાતરની અછત અંગેનો વીડિયો વાયરલ થયો છે,જેમાં ખેડૂતોએ શિયાળામાં રવિ પાકને જીવિત રાખવા માટે ખાતર પાકમાં નાખવું ખૂબ જ જરૂરી છે,જેથી ખેડૂતોને ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકારને વિનંતી કરી છે.