રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પી.એમ.શ્રી પ્રાથમિક શાળા દેથલી ખાતે 'એક પેડ માં કે નામ ૨.૦' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું.રાજ્યપાલશ્રીએ શાળાના પ્રાંગણમાં સિવિલ કલ્ચર અને ટકાઉ ખેતીનું પ્રદર્શન નિહાળ્યું.રાજ્યપાલશ્રીએ શાળામાં કિચન ગાર્ડન બનાવનારી બે વિદ્યાર્થીનીઓને બિરદાવી.