વાઘોડિયા: વાઘોડિયા અંબાજી પદયાત્રા સંઘનો 35 માં વર્ષમાં મંગલ પ્રવેશ 224 પદયાત્રીઓ સાથે અંબાજી પદયાત્રા સંઘનું પ્રયાણ
Vaghodia, Vadodara | Aug 27, 2025
વાઘોડિયા સમસ્ત નગરની ધર્મ પ્રેમી જનતા ના સહકારથી સમસ્ત તાલુકા માંથી 224 જેટલા પદયાત્રીઓ માં અંબાના દરબારમાં જવા માટે...