બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને પધારવા માટે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે વિડિયોના માધ્યમથી અપીલ કરી હોવાની જાણકારી આજે શનિવારે રાત્રે 10 કલાક આસપાસ સામે આવી છે.
દાંતીવાડા: જિલ્લાના ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પધારવા માટે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે અપીલ કરી - Dantiwada News