ખંભાળિયા: દ્વારકાના ભાણવડ ખાતે છેલ્લા 15 દિવસથી આવતા ધરતીકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ - ઇસુદાન ગઢવી ની પ્રતિક્રિયા
દ્વારકાના ભાણવડ ખાતે છેલ્લા 15 દિવસથી આવતા ધરતીકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ - ઇસુદાન ગઢવી AAP નેતા ઇશુદાન ગઢવીએ વહીવટી અધિકારીઓ અને તંત્રને ગામમાં મીટીંગ કરવા કરી માંગણી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને ભાણવડ ચેકીંગ માટે ભાણવડ બોલાવવામાં આવે : ઇસુદાન ગઢવી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ જરૂર પડે તો ગ્રામજનોને સમજાવે : ઇસુદાન ગઢવી દિવસે અને રાત્રે નાના-મોટા આંચકાઓ આવી રહ્યા છે, મોટો આંચકો આવવાનો લોકોને ભય છે : ઇસુદાન ગઢવી