ગોધરા: વિંઝોલ ગામે વણઝારા ફળિયામાં બોલાચાલી થયાની અદાવત રાખી ગામના ૯ જેટલા લોકોએ એક સંપ થઈ મારામારી કરી.
ગોધરા તાલુકાના વિંઝોલ ગામે નવી નગરી વણઝારા ફળિયામાં રહેતા ગણેશભાઈ વણઝારા એ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત ૨૨ સપ્ટેમ્બર ના રોજ સાહેદ કરણભાઈ ભીમાજીની છોકરી અને રામુભાઇ ભીમાજી ભાઈ ની છોકરી સ્કૂલમાં જતી હતી તે વખતે અમારા જ ગામના નરેશભાઈ ચૌહાણ નો છોકરો યોગેશ આ છોકરીઓ સાથે બોલાચાલી કરતો હોય ત્યારે સાહેદ કરણભાઈ આરોપી નરેશ ચૌહાણ ના ઘરે જાણ કરવા ગયા હતા.જેની અદાવત રાખી આરોપીઓ નરેશ ચૌહાણ,અશોક ચૌહાણ, લાલુ નટવર ચૌહાણ,અરવિંદ ચૌહાણ