ભુજ: કચ્છ જ્યોતિષ મંડળના 44મા સ્થાપના વર્ષ નિમિત્તે વર્કશોપનું આયોજન કરાયું, નરેન્દ્ર ભાઈ ગોરે પ્રતિક્રિયા આપી
Bhuj, Kutch | Sep 15, 2025 કચ્છ જ્યોતિષ મંડળના 44મા સ્થાપના વર્ષ નિમિત્તે વર્કશોપનું ભવ્ય આયોજન. આ મુદ્દે નરેન્દ્રભાઈ ગોરે પ્રતિક્રિયા આપી હતી અને વિગતવાર માહિતી આપી હતી