આજ રોજ સગાપરાની ધાર ખાતે આગામી દિવસોમાં આયોજિત થનાર રામકથા સંદર્ભે ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા તેમજ પાલીતાણા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયાની ઉપસ્થિતિમાં સાધુ-સંતો અને સ્થાનિક આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રામકથાના આયોજન, વ્યવસ્થાઓ, ભક્તોની સુવિધા તથા સલામતી અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.