સાણંદ: સાણંદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતી ઉજવાઈ:,આતશબાજી, શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયો
સાણંદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતી ઉજવાઈ:,આતશબાજી, શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા સાણંદ શહેરમાં ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતીની ઉજવણી આજરોજ 11 વાગ્યે કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. ઉજવણીનો પ્રારંભ 13 એપ્રિલની મધ્યરાત્રિએ 12 વાગ્યે થયો હતો. આકાશમાં આતશબાજી કરવામાં આવી હતી. આ કાર