શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુન્દ્રા ખાતે આઈ.ટી.આઈની મુલાકાત લીધી ૦૦૦૦ આઈ.ટી.આઈના છાત્રો સાથે સહજ સંવાદ યોજી રોજગારલક્ષી નવા ટ્રેડથી અવગત થતાં કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા ૦૦૦૦ માહિતી બ્યૂરો, ભુજ : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામીણ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ મુન્દ્રા ખાતે આઈ.ટી.આઈની મુલાકાત લઈને યુવાનોના ઈનોવેશનની સરાહના કરી હતી. કેબિનેટ મંત્રીશ્રીએ આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વિવિ