ભાવનગર શહેરના રુવાપારી રોડ પર આવેલા ગોરાડના સ્મશાન પાસે મૃત પશુઓ નાખી ગયા હોવાનો વિડિઓ વાયરલ થયો છે. રુવાપરી રોડ વિસ્તારમાં આવેલા ગોરાડ સ્મશાન પાછળ અનેક મૃત પશુઓ પડ્યા હોય જેને લઇ લોકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે. જે વિડિઓ વાયરલ થતા જાણીતા એવોકેટ અને કોંગ્રેસના આગેવાન કિશન મેર દ્વારા પ્રતિક્રિયા આપી હતી.