મહેમદાવાદ: શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે વિનાયકચોથ લઈને ગજાનંદ મહારાજની સાયનકાલે ઉતારેલ 51દિપની મહાદીપ આરતીનો ભક્તોને દર્શનનોલાભ
મહે. એશિયાના સૌથી મોટા શ્રી ગણેશાકાર દેવસ્થાન ખાતે આજે પવિત્ર વિનાયકચોથને લઈને ગજાનંદ મહારાજને સુંદર શણગાર સાથે ઉતારાઈ સાયનકાલે 51 દિપની મહાદીપ આરતી. ત્યારે હાલ દિવાળીના પર્વને લઈને નિજદેવસ્થાને મોટી સંખિયામાં પધારેલ ભક્તજનોએ ગજાનંદ મહારાજના દર્શનની સાથે સાથે બ્રાહ્મણો દ્વારા ઉતારેલ ગજાનંદ મહારાજની સાંજે ઉતારેલ 51 દિપની મહાદીપ આરતીના પણ દર્શનનો લાભ લઇ અનુભવી ધન્યતા.