સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં ૮૦-જામજોધપુર વિધાનસભા વિસ્તારની વિશાળ પદયાત્રા યોજાઈ, વિધાનસભા હેઠળ આવતા તમામ ગામોની માટી અને જળથી 'એકતા વડ' રોપી ગ્રામજનોએ સરદાર સાહેબના 'એક ભારત'ના સંદેશને જીવંત કર્યો, દલદેવળિયાથી સડોદર સુધીના ૮ કિ.મી.ના પદયાત્રા માર્ગ પર ગ્રામજનોએ અપાર ઉમંગ અને ઉત્સાહ સાથે પદયાત્રાનું સ્વાગત કર્યું