માંગરોળની ઐતિહાસિક મોટા મિયા બાવા ની દરગાહ ખાતેના ઉર્સ મેળામાં ચિરાગિ ની કર્તાઓ નિહાળવા અને મેળાની મજા માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા પોષ સુદ એકમના દિવસે મેળા નો પ્રારંભ થાય છે અને બીજે દિવસે રાત્રે ચિરાગીનો કાર્યક્રમ યોજવામાં આવે છે સાથે ભજન કીર્તનના કાર્યક્રમો પણ યોજાય છે