ઇડર: શહેરના જય હિન્દ ફાર્મમાં શ્વાને બચકાં ભરી લેતા ગંભીર ઇજાગ્રસ્ત ૧ વાછરડાને જીવદયા ટીમે તાત્કાલિક સારવાર માટે ખસેડયો
ઇડર જય હિન્દ ફાર્મમાં શ્વાને બચકાં ભરી લેતા ગંભીર ઇજાગ્રસ્ત એક વાછરડાને જીવદયા ટીમે તાત્કાલિક સારવાર માટે ખસેડી જીવતદાન આપ્યું આજે બપોરે ૧૧ વાગે મળેલી માહિતી મુજબ ઇડર જય હિન્દ ફાર્મમાં શ્વાને બચકાં ભરી લેતા ગંભીર ઇજાગ્રસ્ત એક વાછરડાને જીવદયા ટીમે તાત્કાલિક સારવાર માટે ખસેડી જીવતદાન આપ્યું હતું ગંભીરપુરા જીવદયા ટીમના ઉપેન્દ્રસિંહ પરમારને જાણ થઈ હતી કે આ