આજરોજ મનપા કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ મનપા તંત્ર દ્વારા રીશીસીપિંગથી રાપરિયા હનુમાન મંદિર સુધી અગાઉ નોટિસ આપ્યા બાદ બુલડોઝર ફેરવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીધામ: મનપા દ્વારા રીશીસીપિંગથી રાપરિયા હનુમાન મંદિર સુધી દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી - Gandhidham News