ખંભાળિયા: ખંભાળિયા ખાતેથી એસટી વિભાગની છ નવીન બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવતા મંત્રી મુળુભાઇ બેરા.
Khambhalia, Devbhoomi Dwarka | Aug 27, 2025
રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા...