વિશ્વ વિખ્યાત અમૂલ ડેરીના ચેરમેન પદે તાજેતરમાં જ શાભેસિંહ પરમારની વરણી કરવામાં આવી છે. આ નિમણૂકને લઈને સહકારી ક્ષેત્રમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે જિલ્લાના લોકપ્રિય સાંસદ રાજપાલસિંહ જાધવે નવનિયુક્ત ચેરમેન સાથે ખાસ મુલાકાત કરી હતી. પંચમહાલ જિલ્લાના સાંસદ રાજપાલસિંહ જાધવે આજે ધારાસભ્યના નિવાસસ્થાન ખાતે અમૂલ ડેરીના નવનિયુક્ત ચેરમેન શાભેસિંહ પરમાર સાથે સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સાંસદશ્રીએ શાભેસિંહ પરમારને પુષ્પગુચ્છ