Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ગરૂડેશ્વર: રાજ્ય સરકારના આદિજાતિ નરેશભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતે અને ભારત પર્વ 2025 કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

Garudeshwar, Narmada | Nov 2, 2025
15નવેમ્બરના રોજ ભગવાન બિરસામુંડાની 150 મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે સ્થાનિક તેમજ અન્ય પર્યટકોને એકતાનગર ખાતે પધારીને વિવિધ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રવાસન વિભાગની ઝાંખી, ઇતિહાસ, કલા અને સાંસ્કૃતિક વારસા નિહાળવા અનુરોધ કર્યો હતો. એકતાનગરની મુલાકાતે પધારેલા મંત્રીશ્રી પટેલને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી તરફથી સ્મૃતિચિન્હરૂપે તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની યાદગાર મુલાકાતની તસ્વીર અર્પણ કરવામાં આવી હતી.

MORE NEWS