Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

તળાજા: તળાજાના પાણીયાળી ગામે 31 વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Talaja, Bhavnagar | Jun 17, 2026
મળતી માહિતી અનુસાર, કુકડ-પાણીયાળી ગામના રહેવાસી પ્રદીપભાઈ મથુરભાઈ જાબૂચા, ઉંમર 31 વર્ષ, એ પોતાના નિવાસસ્થાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને ગામલોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અને કાયદેસરની કાર્યવાહી માટે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
તળાજા: તળાજાના પાણીયાળી ગામે 31 વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું - Talaja News