હિંમતનગર: સાબરકાંઠા જિલ્લા પ્રભારી તરીકેની જવાબદારી હવે પ્રધ્યુમ્ન વાજાને સોંપાઇ
રાજ્યમાં તાજેતરમાં થયેલા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફાર બાદ તમામ મંત્રીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી દેવામાં આવી છે જેમાં સાબરકાંઠા જિલ્લાની જવાબદારી પ્રદ્યુમનો વાજા ને સોંપવામાં આવી છે કે સાબરકાંઠા જિલ્લા પ્રભારી તરીકે બલવંતસિંહ રાજપૂત જવાબદારી નિભાવતા હતા પરંતુ મંત્રીમંડળમાં વિસ્તરણ અને ફેરફાર બાદ હવે આ જવાબદારી પ્રદ્યુમનો રાજા ની સોંપવામાં આવી છે પબારી મંત્રી જિલ્લામાં કલ્યાણકારી યોજનાઓનો અમલ કાયદોની વ્યવસ્થાની