જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ચોકડી પાસે આવેલા મગફળી કેન્દ્ર ખાતે દસ દિવસમાં અંદાજે એક લાખ કરતા પણ વધારે મગફળીની બોરી અને 25.42 કરોડની ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવી.
કાલાવાડ: મગફળી કેન્દ્ર ખાતે છેલ્લા 10 દિવસમાં 25 કરોડથી વધારે મગફળીની ખરીદી તંત્ર દ્વારા કરવામાં આવી - Kalavad News