માંગરોળ: નેશનલ હા.નં 48 પર થી નંદાવ ગામ તરફ જવાના રસ્તા પર તૂટેલા ગળનારા ને કારણે પાણી ભરાતા લોકો મુશ્કેલીમા મુકાયા #Jansamasya
Mangrol, Surat | Jul 6, 2025
નેશનલ હાઇવે નંબર 48 પરથી નંદાવ ગામ તરફ જવાના રસ્તા ઉપર તૂટેલા ગળનારા ને કારણે પાણી ભરાતા સ્થાનિક ગામજનો મુશ્કેલીમાં...