નડિયાદ મહાનગરપાલિકા દ્વારા આજરોજ નિલયમ કોમ્પ્લેક્સ મા બાકી વેરા બાબતે ચાર દુકાનો સીલ કરાઈ. નડીઆદ મહાનગરપાલિકા દ્વારા મિલકત ધારકો પાસેથી બાકી મિલકત વેરા માટે જુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ સંતરામ નિલયમ કોમ્પ્લેક્ષમાં ૪ દુકાનો સીલ કરેલ છે.તેની કુલ બાકી રકમ રૂ.૧,૨૧,૫૨૨/- થાય છે.અને સ્થળઉપર ૧૧ દુકાનોની બાકી રકમ રૂ.૩,૭૪,૦૭૦/- ની વસુલાત કરેલ છે.